Updates
Thought || સત્યમ વદ || ધર્મમ ચર || મારા વિચારો અને સંશોધન ||

Articles & Research

✒️
⚠️ કાયદાકીય અસ્વીકરણ (Legal Disclaimer)

૧. આ સંશોધન અહેવાલ સંપૂર્ણપણે શ્રી મહાપ્રભુજીના મૂળ ગ્રંથો અને વચનામૃતો પર આધારિત છે. પ્રસ્તુત લેખનો હેતુ માત્ર શાસ્ત્રીય સત્ય ઉજાગર કરવાનો છે, કોઈપણ વ્યક્તિ, સંસ્થા, હવેલી, ટ્રસ્ટ કે સંપ્રદાયના આચાર્ય ની ભાવના દુભાવવાનો લેખકનો લેશમાત્રપણ હેતુ નથી.

૨. આ એક સ્વતંત્ર સંશોધન છે. વાંચકે આમાં રજૂ કરેલા તથ્યોનું અર્થઘટન કરતી વખતે સ્વયંની વિવેક બુદ્ધિ (Self-Discretion) નો ઉપયોગ કરવો.

🛡️ © Copyright Warning: આ આર્ટિકલના તમામ કોપીરાઈટ લેખક (સિસોદિયા ભાર્ગવસિંહ) ને આધીન છે.
✒️ Research Report

પુષ્ટિમાર્ગ માં ગૃહ સેવા

વર્તમાન સમયમાં 'ગૃહ સેવા' અને 'હવેલી સેવા' વચ્ચેના તફાવત વિશે ઘણી ગેરસમજણો છે. સ્વમાર્ગીય સિદ્ધાંત તો સ્પષ્ટ જ છે: "નિજ ગૃહ માં નિજ સેવ્ય ની જ સેવા". સેવા તો માત્ર અને માત્ર 'નિજ ગૃહ' (પોતાના ઘર) માં પોતાના જ તન અને પોતાના જ ધન થી કરવી તેજ સિદ્ધાંતસંમત અને પુષ્ટિમાર્ગીય રીત અનુસાર છે. આ સંશોધન અહેવાલ ષોડશ ગ્રંથોના આધારે સિદ્ધ કરે છે કે, 'ગૃહ સેવા' જ એકમાત્ર શાસ્ત્રસંમત માર્ગ છે.

સંપૂર્ણ લેખ વાંચો
🕒 10:34 am

પુષ્ટિમાર્ગ અને આધુનિક યુગ

આજના ડિજિટલ યુગમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઠાકોરજીની સેવા કરી શકીએ છીએ. સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર મનોરંજન માટે જ નહીં, પણ સત્સંગ માટે પણ થઈ શકે છે.