પુષ્ટિમાર્ગ માં ગૃહ સેવા
વર્તમાન સમયમાં 'ગૃહ સેવા' અને 'હવેલી સેવા' વચ્ચેના તફાવત વિશે ઘણી ગેરસમજણો છે. સ્વમાર્ગીય સિદ્ધાંત તો સ્પષ્ટ જ છે: "નિજ ગૃહ માં નિજ સેવ્ય ની જ સેવા". સેવા તો માત્ર અને માત્ર 'નિજ ગૃહ' (પોતાના ઘર) માં પોતાના જ તન અને પોતાના જ ધન થી કરવી તેજ સિદ્ધાંતસંમત અને પુષ્ટિમાર્ગીય રીત અનુસાર છે. આ સંશોધન અહેવાલ ષોડશ ગ્રંથોના આધારે સિદ્ધ કરે છે કે, 'ગૃહ સેવા' જ એકમાત્ર શાસ્ત્રસંમત માર્ગ છે.
સંપૂર્ણ લેખ વાંચો →