મારા વિષે

📜

હું, શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રણીત "પુષ્ટિભક્તિમાર્ગ" નો નિષ્ઠાવાન અનુયાયી છું. મારા મતે, શુદ્ધાદ્વૈતવાદ માત્ર એક ધાર્મિક વાદ નથી, પરંતુ વિશ્વશાંતિ અને માનવીય સંવેદનાઓને ઉજાગર કરતી એક જીવનશૈલી છે.

વારસો અને માર્ગદર્શન: એક તરફ મને વીર શિરોમણી શ્રીમહારાણા પ્રતાપસિંહજી ના 11મા પુત્ર શ્રી પૂરનમલજી ના (16th Generation) વંશજ હોવાનું ગૌરવ છે, તો બીજી તરફ સમર્થ સદ્દગુરુનું આધ્યાત્મિક માર્ગદર્શન પણ પ્રાપ્ત છે. શૌર્ય અને સમર્પણનો આ સુમેળ મને જીવનના દરેક ક્ષેત્રમાં અડગ રહેવાની પ્રેરણા આપે છે.

।।વંશાવલી।।

(મેવાડના શ્રી મહારાણા પ્રતાપસિંહજી થી ભાર્ગવસિંહ સુધીની ૧૫ પેઢીઓ)

🛡️

1. श्री महाराणा प्रतापसिंहजी

The Legend of Mewar

🎓

16. श्री भार्गवसिंहजी

BCA Student

“सर्वम श्री कृष्णार्पणमस्तु”